જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે.કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો !!
from : Gujarati Suvichar